• દૂધીનું શાક સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડો ચણાનો લોટ તેલમાં કે ઘીમાં શેકી શાકમાં નાખો.
• લીંબુનું શરબત સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદુનો રસ અથવા શેકીને વાટેલું જીરૂં નાખો.
•
ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, ‘યજ્ઞો ભુવંસ્ય નાભિઃ’- યજ્ઞ સમસ્ત બ્રહ્માંડનું કેન્દ્ર સ્થાન (નાભિ) છે.
આપણે હવન કરીએ છીએ ત્યારે હવન કુંડ, છાણા, લાકડાં, ઘી,�વિગેરે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ.
દરેક રંગને પોતાનો એક ગુણધર્મ હોય છે, તથા પોતાના તરંગોની એક માત્રા છે. જો આ રંગને યોગ્ય દિશામાં તેના ગુણધર્મને આધારે ચયન કરવામાં આવે તો વાસ્તુમાં આપણે સુંદર પરિણામ પ્રાપ્તા કરી શકીએ છીએ. અહીં
ડૉ.કિશોર માવાણી
ક્યારેક બાળક હોશિયાર અને સક્ષમ હોવા છતાં અભ્યાસમાં તે પ્રગતિ કરી શકતો નથી.
ઇતર પ્રવૃત્તિઓમાં આગળ રહી સફળતા પ્રાપ્ત કરતાં બાળકો ભણવામાં પાછળ રહી જતાં હોય ત્યારે