ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં તા. ૨૯-૮-૧૮૮૭ના રોજ થયો હતો. અઢી રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી. મેડિકલ કોલેજની તમામ પરીક્ષાઓમાં
બહુચરાજી ગુજરાતનું બીજું શકિતતીર્થ છે. અહીં પોતાના બાળકોના વાળ ઊતરાવવા લોકો આવે છે. મંદિરનું પ્રાંગણ વિશાળ છે. મંદિરના પ્રાંગણમાં
ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર
ગુજરાતી રંગભૂમિના સંદર્ભમાં સરિતા જોષી એક એવું નામ છે, જે તેના શિખર પર બિરાજે છે. આ સ્થાન સરિતાબહેને જૂની રંગભૂમિથી માંડીને નવી રંગભૂમિ સુધી વિસ્તરેલી તેમની છ દાયકા લાંબી તપશ્ચર્યા પછી અંકે કર્યું છે અને એ સાધનામાં જરા પણ દિલચોરી કરી નથી.