ઈંગ્લેન્ડના ગ્રીનીચ નામની જગ્યાને પૃથ્વીના વિભાજન કેન્દ્ર તરીકે માનવામાં આવે છે.
ઈંગ્લેન્ડના ગ્રીનીચ નામની જગ્યાને પૃથ્વીના વિભાજન કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. ત્યાં સમય શૂન્ય માનીને ચલાવવામાં આવે છે. માની લો કે ગ્રીનીચ કેન્દ્રથી ત્રણ ભાગ પછી કોઈ દેશ આવતો હોય તો ગ્રીનીચના સમય કરતાં ત્રણ કલાકનું અંતર હશે. આમતો દિલ્હી અને કલકત્તામાં પણ ત્રણ કલાકનો ફરક હોય છે. પરંતુ પૂરા ભારતમાં એક જ નક્કી કરેલો સમય માનવામાં આવે છે.