માનવ મગજ માનવશરીરના તમામ અંગોનું નિયંત્રણ કક્ષ છે, તે સ્પંદન લાગણીનો અનુભવ તેમજ બુધ્ધિપૂર્વક વિચારવાનું કાર્ય પણ કરે છે. આ મગજ મસ્તમાં સ્થાપિત છે અને તેના કપાળે કરાતુ તીલક અથવા ચાંદલો હકિકતમાં બુધ્ધિને અર્ધ્ય એટલે પૂજાનું પ્રતિક છે.
આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું
યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્પફલોપગાન્ ।
સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥
જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે
‘ગુજરાત સાહિત્ય પરિષદ’ના આદ્યસ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાની સ્મૃતિમાં ભાષા-સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના
નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ :ગોંડલ બાપુ
જન્મ? : 24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી
અવસાન? : 9 મી માર્ચ 1944.
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ;
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;
બુધ્ધિ સન્માનનું પ્રતિક – ચાંદલો
માનવ મગજ માનવશરીરના તમામ અંગોનું નિયંત્રણ કક્ષ છે, તે સ્પંદન લાગણીનો અનુભવ તેમજ બુધ્ધિપૂર્વક વિચારવાનું કાર્ય પણ કરે છે. આ મગજ મસ્તમાં સ્થાપિત છે અને તેના કપાળે કરાતુ તીલક અથવા ચાંદલો હકિકતમાં બુધ્ધિને અર્ધ્ય એટલે પૂજાનું પ્રતિક છે. વધુ....»